રામફળ કંદમૂલના ફાયદા

આજે ભગવાન રામનો જન્મદિવસ રામનવમી છે

વિશ્વભરમાં રામલલ્લાનો જન્મદિવસ ઉજવાય છે

ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો

આ દરમિયાન તેઓ જે કંદમૂળ ખાતા હતા તેને રામફળ પણ કહેવાય છે

રામફળના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે

આ જંગલી ફળ ઈમ્ન્યુનિટી બૂસ્ટ કરે છે

એન્ટિ ઈન્ફ્લેમેટરી ગૂણોથી ભરપૂર આ ફળ સાંધાના દુઃખાવાથી રાહત આપે છે

 નેચરલ ડિટોક્સિફાયર એવું આ ફળ આંતરડા અને ફેફસાની સફાઈ કરે છે

પાચનમાં મદદ કરે છે અને ગટ હેલ્થને બુસ્ટ કરે છે

પોષક તત્વોને શોષવાની ક્ષમતા વધારે છે, શરીરને સ્ફૂર્તિલું રાખે છે