સ્વાદમાં કડવો પણ લીમડાના પાંદડાનું સેવન આરોગ્ય માટે છે ગુણકારી
રોજ સવારના ખાલી પેટે 4-5 લીમડાના પાન ચાવવાથી શરીર શુદ્ધ કરે
લીમડાના પાનમાં મિનરલ્સ, પ્રોટીન અને ફાયબરનું વધારે છે પ્રમાણ
કફ-કોલ્ડ ને મોઢામાં દુર્ગંધ આવે તો તેના પાન ચાવવાથી લાભ થશે
લીમડાના પત્તાને ઉકાળીને ચા અથવા રસ પીવાથી પણ ફાયદો થાય
દાંતની મજબૂતાઈ માટે લીમડાની ડાળીથી દાતણ કરવાનું છે લાભદાયી
જો તમે લીમડાના પાણીથી ન્હાવાનું ચાલુ કરો તો ચર્મરોગમાંથી દૂર થાય
લીમડાના પાનના સેવનથી પાચનતંત્ર સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે
લીમડાના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસ અને સુગરને કંટ્રોલ કરે
પાંદડાનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં થાય વધારો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો