આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે જમવાનું બનાવીને ખાતી વખતે તેને બીજી વખત ગરમ કરે છે
પરંતુ આ રીતે જમવાનું બીજી વખત ગરમ કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બીજી વખત ખાવાનું ગરમ કરવાની સાચી પેટર્નનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે
તમારી જાણ માટે કે બીજી વખત ખાવાનું ગરમ કરો તો તેને કારણે પેટમાં ઈન્ફેક્શન કે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે
ખાવાનું હંમેશા યોગ્ય તાપમાન પર ગરમ કરો, જેથી તેનું પોષણ જળ
વાઈ રહે
રેફ્રિજરેટરમાંથી જમવાનું કાઢીને તેને રૂમ ટેમ્પરેચર પર લાવીને બાદમાં જ ગેસ
પર કે માઈક્રોવેવમાં ગરમ કરો
વારંવાર ખાવાનું ગરમ ના કરો, આવું કરવાથી પોષક તત્ત્વો મરી જાય છે અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે
એક સાથે આખું ખાવાનું ગરમ કરવાનું ટાળો, આવું કરવાથી તેની ગુણવત્તા પર અસર જોવા મળે છે, જેટલું ખાવું છે એટલું જ ગરમ કરો