દરરોજ આ મંત્રનો જાપ કરશો તો દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ...

હિંદુ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન અને અધ્યાત્મિક શાંતિ માટે મંત્રોનો જાપ કરે છે

આમ તો દરેક મંત્રોનું અલગ મહત્ત્વ હોય છે, પણ એમાં મહામૃત્યુંજય મંત્રની વાત જ અલગ છે

આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે

મહામૃત્યુંજય મંત્રનો જાપ હંમેશા સવારથી બપોર સુધી રૂદ્રાક્ષની માળા પર કરવો જોઈએ

જોકે, આનો ઉચ્ચાર કરતી વખતે ઉચ્ચાર શુદ્ધ હોવા જોઈએ, અશુદ્ધ ઉચ્ચારથી પ્રભાવ ઘટે છે

મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવજીને પ્રિય છે, દરરોજ તેનો જાપ કરવાથી મુશ્કેલી દૂર થાય છે

આ મંત્રનો દરરોજ પૂરી શ્રદ્ધાથી જાપ કરવામાં આવે શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે

અકાળ મૃત્યુના ભયમાંથી પણ જાપ કરનાર વ્યક્તિને મુક્તિ મળે છે

એવી માન્યતા પણ છે કે આ મંત્રનો જાપ કરનારને ધન-દૌલતની પ્રાપ્તિ થાય છે

એટલું જ નહીં પણ નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...