હિંદુ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન અને અધ્યાત્મિક શાંતિ માટે મંત્રોનો જાપ કરે છે
આમ તો દરેક મંત્રોનું અલગ મહત્ત્વ હોય છે, પણ એમાં મહામૃત્યુંજય મંત્રની વાત જ અલગ છે
જોકે, આનો ઉચ્ચાર કરતી વખતે ઉચ્ચાર શુદ્ધ હોવા જોઈએ, અશુદ્ધ ઉચ્ચારથી પ્રભાવ ઘટે છે
મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવજીને પ્રિય છે, દરરોજ તેનો જાપ કરવાથી મુશ્કેલી દૂર થાય છે
આ મંત્રનો દરરોજ પૂરી શ્રદ્ધાથી જાપ કરવામાં આવે શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે
અકાળ મૃત્યુના ભયમાંથી પણ જાપ કરનાર વ્યક્તિને મુક્તિ મળે છે
એવી માન્યતા પણ છે કે આ મંત્રનો જાપ કરનારને ધન-દૌલતની પ્રાપ્તિ થાય છે
એટલું જ નહીં પણ નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે