ઈરાન અને ઈઝરાયલના યુદ્ધથી દુનિયામાં મોટી 'હિલચાલ'
ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે પહોંચેલી મહાસત્તાઓની 'ઊંઘ હરામ'
ઈરાન-ઈઝરાયલ બંને દેશો સાથે ભારત ધરાવે છે મજબૂત સંબંધો
ઈઝરાયલમાં મંદિરોની સંખ્યા નહીંવત છે, પણ ઈરાનમાં વધુ છે
યહુદીઓના રાષ્ટ્રમાં કોઈ ઔપચારિક રીતે મંદિરો બનાવ્યા નથી
હિંદુઓની સંખ્યા ઓછી ધરાવતા ઈરાનમાં મંદિરો ઐતિહાસિક છે
મુસ્લિમ રાષ્ટ્ર ઈરાનમાં હિંદુઓની આશરે 40,000ની સંખ્યા ધરાવે છે
ઈરાનમાં હિંદુઓના મંદિરોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે
ઈરાનના બંદર અબ્બાસ, તહેરાન અને ઈસ્ફહાનમાં મંદિરો આવેલા છે
બંદર અબ્બાસમાં ભારતીયો દ્વારા વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું હતું
1892માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરનારા હિંદુઓએ બનાવ્યું હતું
ઈરાનમાં ખાસ કરીને વિષ્ણુ, શિવ અને દુર્ગા માતાને સમર્પિત છે
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો