ભૂલથી પણ આ વસ્તુઓ મફતમાં ન લેશો, મોંઘી સાબિત થશે
મુંબઈ સમાચાર
જો તમે વાસ્તુશાસ્ત્ર અને તેના નિયમોમાં માનતા હોવ તો આ માહિતી તમારી માટે મહત્વની સાબિત થઈ શકે છે
મુંબઈ સમાચાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવ્યા બાદ તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જાળવવા આ વસ્તુઓ ક્યારેય મફતમાં લેવી નહીં
મુંબઈ સમાચાર
વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પાસેથી મીઠું-નમક મફતમાં લેશો નહીં કે આપશો નહીં. નમકનો સંબંધ શનિ ગ્રહ સાથે છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવશે અને માનસિક શાંતિ હણાઈ જશે. આથી ઘણા પરિવારમાં વડીલો નમકની લેવડ-દેવડની ના પાડતા હોય છે
બીજા કોઈએ આપેલું પર્સ પણ ક્યારેય ન વાપરવું. તેનાથી ધનલાભ થતો નથી. જો તમને ગિફ્ટમાં મળ્યું હોય તો પૈસા રાખવા પોતાનું ખરીદેલું પાઉચ જ વાપરો
મુંબઈ સમાચાર
કોઈનો વાપરેલો રૂમાલ લેવાનું પણ વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય નથી. આમ કરવાથી ઘરમાં ઝગડા થશે અને નકારાત્મકતા આવી જશે
મુંબઈ સમાચાર
મફતમાં માચિસ લેવાનું પણ અશુભ છે. આમ કરવાથી ઘરમાં ખરેખર આગ લાગે છે એટલે કે સુખ-શાંતિ બળી જાય છે
મુંબઈ સમાચાર
આથી પડોશી સાથે વાટકી વ્યવહાર કરો કે મિત્રો સાથે શેરિંગ. આ વસ્તુઓ તમને મફત લેશો કે આપશો નહીં
મુંબઈ સમાચાર
વાસ્તુશાસ્ત્ર માન્યતાનો અને શ્રદ્ધાનો વિષય છે. આ માહિતી પ્રાથમિક તારણોને આધારે છે. તમે તમારા નિષ્ણાતને અનુસરો તેવી સલાહ છે.
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો