વૃંદાવન શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપુર છે, જ્યાં જનારાનું મન બને છે કૃષ્ણમય
મુંબઈ સમાચાર
બાંકે બિહારી, યમુના તટ, રાધાવલ્લભજી અને ગોવિંદ દેવજીના દર્શનનું છે મહત્ત્વ
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વૃંદાવનમાંથી પવિત્ર વસ્તુઓ લઈ આવશો જીવનમાં ક્યારેય નહીં આવે મુશ્કેલી
મુંબઈ સમાચાર
વ્રજની રજ, યમુના નદીનું જળ, ચંદન, ભગવાનના વસ્ત્રો ને મોરપંખ લાવી શકો
વૃદાંવનની રજ લાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે, જે પૂજાના સ્થળે રાખવી
મુંબઈ સમાચાર
યમુના નદીનું જળ સૌથી પવિત્ર મનાય છે, જે રાખવાથી ઘરમાં સુખ-શાંતિ આવ
ે છે
મુંબઈ સમાચાર
મોરપંખ શ્રી કૃષ્ણનું પ્રતીક છે, જે ઘરે લાવવાથી સુખ-સમૃદ્ધિમાં થાય
છે વધારો
મુંબઈ સમાચાર
શ્રી કૃષ્ણના ધામમાંથી ભગવાનની મૂર્તિ, પુસ્તકો અને ધૂપદીપ પણ લાવી શકો
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વૃંદાવનથી ખાસ કરીને તુલસી, ઘાસ, કોઈ પણ પથ્થરની શિલા લાવતા નહીં
વ્રજધામમાંથી જીવતા પ્રાણી જેમ કે ગાય યા મોર લાવશો નહીં, મુશ્કેલી વધે
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો