mumbai samachar

વૈદિક પંચાગ અનુસાર આ વખતે દિવાળી 31મી ઓક્ટોબરના ઉજવાશે, અને આ દિવસે જ 500 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે

mumbai samachar

આ દિવસે ન્યાયના દેવતા શનિદેવ પોતાની જ મૂળ રાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે

જ્યારે ગ્રહોના ગુરુ એવા ગુરુ પણ વૃષભમાં વક્રી ચાલ ચાલશે

mumbai samachar

બંને મહત્ત્વના ગ્રહની બદલાતી ચાલને કારણે તમામ રાશિને ઓછા વધુ પ્રમાણમાં લાભ થશે

mumbai samachar

પરંતુ શનિ અને ગુરુની વક્રી ચાલથી અમુક રાશિના જાતકોને છપ્પરફાડ લાભ થઈ રહ્યો છે, આકસ્મિક ધન લાભ થશે

mumbai samachar

આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં નફો મળશે, પર્સનલ લાઈફમાં પણ સુખ-શાંતિ જળવઈ રહેશે

mumbai samachar

ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

mumbai samachar

કુંભઃ આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરુ થશે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, નવા નવા લોકો સાથે ઓળખાણ થશે, સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે

mumbai samachar

વૃષભઃ વૃષભ રાશિના લોકોને દિવાળી ખાસ ફળશે. કામકાજમાં પ્રગતિ થશે, નોકરી કરી રહેલાં લોકોને લાભ થશે, વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે, આર્થિક સ્થિતિ સુધરશે

mumbai samachar

મેષઃ આ રાશિના લોકોને પણ શુભ ફળ મળશે, આકસ્મિક ધનલાભ થશે, આવક વધશે, રોકાણથી લાભ થશે, શેરબજાર, સટ્ટા અને લોટરીમાં લભ થશે

mumbai samachar