આમ તો સરકાર સૌને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહે છે, પરંતુ હાલમાં ખેતીમાં યુરિયાનો વપરાશ વ્યાપક પ્રમાણમાં થાય છે ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામ ખાતે ડ્રોન ટેક્નોલોજીની મદદથી નેનો યુરિયાનો છંટકાવ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.
