‘ભગવાન શિવે જેમ વિષપાન કર્યું હતું, તેમ મોદીજીએ 2002ના રમખાણોના જુઠા આરોપોની પીડા સહન કરી’-અમિત શાહ
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં 2002ના રમખાણ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મૌન તોડ્યું છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઝાકીયા જાફરીની SITના રીપોર્ટને પડકારતી અરજી ફગાવી દીધી હતી. રમખાણમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના અધિકારીઓની ભૂમિકા અંગે જે આરોપો થયા હતા એ અંગે અમિત શાહે ખુલીને વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુના સાથી […]
Continue Reading