Bihar politics: બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર 8મી વખત સીએમ તરીકે શપથ લેશે, ગૃહમાં સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાશે
ભાજપથી(BJP) છેડો ફાડ્યા બાદ નીતિશ કુમારે RJDના અધ્યક્ષતા વાળા પક્ષોના ‘મહાગઠબંધન’ સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં(Bihar) ગઠબંધન સરકારની રચના બાદ આજે 2 વાગ્યે નીતિશ કુમાર(Nitish Kumar) મુખ્યપ્રધના તરીકે તથા તેજસ્વી યાદવ(Tejasvi Yadav) ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન બિહાર વિધાનસભા ગૃહની અંદર રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધનની સરકાર ગૃહમાં હાલ સ્પીકર સામે અવિશ્વાસનો […]
Continue Reading