Prophet Muhammad Row: નુપુર શર્માના નિવેદનને સમર્થન આપનારો સાદ અંસારી કોણ છે?
Mumbai: ભાજપ નેતા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશભરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે આ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. સમગ્ર ઘટના વચ્ચે ભિવંડીના રહેવાસી સાદ અશફાક અંસારીનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે નુપુર શર્માના નિવેદનને સોશિયલ મીડિયા પર સાદે સમર્થન આપ્યું હતું અને તેની પોસ્ટ પળવારમાં વાયરલ થતાં હોબાળો મચ્યો હતો.
Continue Reading