ઇમોશનલ ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદ છોડવા તૈયાર, એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા…
Mumbai: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર જોખમ તોળાઇ રહ્યું છે. તેમના પક્ષના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ 10 થી 15 ધારાસભ્ય સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા છે. ઉદ્ધવ સરકાર ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગઇ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બપોરે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર સરકાર બચાવવાના મરણિયા પ્રયાસરૂપે ઠાકરેએ શિંદે માટે મુખ્ય […]
Continue Reading