અશોક ગેહલોત સરકારે કનૈયાલાલના બંને પુત્રોને આપી સરકારી નોકરી, ઉદયપુરમાં જ મળી નોકરી
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ઉદયપુરની ઘટનામાં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે. કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઑફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ઉદયપુરમાં જ ટ્રેઝરી ઑફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદયપુર હત્યાકાંડના પીડિતાના સ્વજનોને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમણે મૃતક […]
Continue Reading