અડચણમાં મૂકાયેલી મહાવિકાસ આઘાડી સરકારને રાજ્યપાલનો પહેલો ઝટકો, કરોડોના GRની માહિતી માંગી, તપાસની લટકતી તલવાર?
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો આજે આઠમો દિવસ છે. એકનાથ શિંદેના જૂથે શિવસેના સાથે બળવાખોરી કર્યા બાદ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. એવામાં 22મી જૂનથી લઇને 24મી જૂન વચ્ચે ઠાકરે સરકારે કરોડો રૂપિયાના સરકારી આદેશ જાહેર કર્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ સરકારી નિર્ણયો સામે સવાલો ઊભા […]
Continue Reading