સ્વતંત્ર દિને રાજસ્થાનના CMએ વિરોધીઓને લીધા આડે હાથ, સચિન પાયલટ પણ નથી રહ્યા બાકાત
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી સભામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે પોતાના રાજનૈતિક વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એકસરખા જણાવીને કહ્યું હતું કે, આ બંને વ્યક્તિની વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જનતાને જઈને જણાવવું છે કે આ બંને એક જ જેવા લોકો છે. […]
Continue Reading