SSC Scam: ઈડીની તપાસમાં વધુ એક ખુલાસો! થયો પાર્થ-અર્પિતાએ ખરીદ્યું હતું ફાર્મ હાઉસ
પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પ્રકરણે મોટો ખુલાસો થયો છે. મમતા બેનર્જી સરકારમાં પાર્થ ચેટર્જીની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ આ પ્રકરણે વધુ એક ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીએ મળીને શાંતિનિકેતનમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. બંનેએ મળીને 10 વર્ષ પહેલા 20 લાખ રૂપિયાની ચુકવણી કરીને ફ્લેટ ખરીદ્યો હતો. નોંધનીય છે […]
Continue Reading