Amravatiના પોલીસ કમિશ્નરને પદ પરથી હટાવવામાં આવે! MP નવનીત રાણાએ ગૃહ પ્રધાન અમિત શાહને લખ્યો પત્ર
Amravati: અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana ) અને તેના એમએલએ પતિત રવિ રાણાએ અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને ઉદયપુરમાં થયેલી દરજીની હત્યા જેવી ગણાવી છે. રાણા દંપતિનો દાવો છે કે આ કેસને દબાવવા માટે પોલીસે ખોટી દિશામાં તપાસને આગળ વધારી છે. આ અંગેની ફરિયાદ કરતા નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને […]
Continue Reading