સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ….દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અગ્નિપથ યોજના વિશે નરેન્દ્ર મોદીનું નિવેદન
દેશભરમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શન અને વિપક્ષની તીવ્ર આલોચના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે કહ્યું હતું કે સુધારનો માર્ગ આપણને નવા લક્ષ્ય અને નવા સંકલ્પ તરફ લઇ જાય છે. સુધાર અસ્થાયીરૂપે અપ્રિય લાગી શકે છે, પણ સમય સાથે તે લાભદાયક નિવડે છે. શરૂઆતમાં કેટલાક નિર્ણય અપ્રિય લાગી શકે છે, પણ પછી […]
Continue Reading