વર્લ્ડ કપ માટે હિટમૅન રોહિત શર્માને શું જોઈતું જે તેને મળ્યું?

મુંબઈ: ટી-20ના આગામી વર્લ્ડ કપ માટે કેવા પ્રકારના ખેલાડીઓ પસંદ કરવા એ બાબતમાં સિલેક્ટર્સ તેમ જ કૅપ્ટન રોહિત શર્મા સહિત ટીમ-મૅનેજમેન્ટ (કોચ દ્રવિડ અને બીજા સિનિયર પ્લેયર્સ) ઘણા સમયથી ઘણુંખરું નક્કી કરી લીધું હતું અને એના અનુસંધાનમાં રોહિતે ગુરુવારે વાનખેડેમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘અમને ચાર સ્પિનર જોઈતા હતા અને એ અમને મળ્યા છે. 15 … Continue reading વર્લ્ડ કપ માટે હિટમૅન રોહિત શર્માને શું જોઈતું જે તેને મળ્યું?