લારાના મતે વર્લ્ડ કપમાં સૂર્યાને કયા નંબર પર મોકલવો જોઈએ? ફાઇનલમાં કયા બે દેશ આવી શકે?

નવી દિલ્હી: વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાં નવેમ્બર, 2021થી સતતપણે વનડાઉનમાં રમે છે અને જૂનમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ મોટા ભાગે એ જ ક્રમમાં રમતો જોવા મળશે. જોકે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ઓપનિંગના અને વનડાઉનના સ્થાન વિશે મતમતાંતર ધરાવે છે. અજય જાડેજાએ તાજેતરમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ … Continue reading લારાના મતે વર્લ્ડ કપમાં સૂર્યાને કયા નંબર પર મોકલવો જોઈએ? ફાઇનલમાં કયા બે દેશ આવી શકે?