ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરબી સમુદ્રની નીચે ઊંડા ડૂબકી લગાવીને પાણીની અંદર પ્રાચીન દ્વારકાના દર્શન અને પ્રાર્થના કરી હતી ત્યાર બાદ બધાના મુખે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીની જ ચર્ચા થઇ રહી છે, પણ શું તમે જાણો છો કે દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?ભગવાન કૃષ્ણની નગરીને દ્વારકા ધામ કહેવામાં આવે છે. ભગવાન શ્રી … Continue reading ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ?