Search Results for: મુંબઈ
કેટલાક લોકોએ ફક્ત ખેડૂતોના નામે રાજકારણ જ કર્યું છે: વડા પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શિરડીમાં આવ્યા હતા ત્યારે તેમણે એનસીપીના સ્થાપક સિનિયર પવારનું નામ લીધા વગર…
આજથી ‘હાલાકી’ અપરંપાર પશ્ર્ચિમ રેલવેમાં રોજની ૨૫૦થી વધુ લોકલ કૅન્સલ
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે કામકાજ ચાલી રહ્યું છે, જેની લાંબા ગાળે ટ્રેનની મૂવમેન્ટથી લઈને નવી સર્વિસમાં વધારો થઈ…
મલાડમાં બે દાયકાથી રહેલા અતિક્રમણનો સફાયો
છ એકરના પ્લોટ પર બનશે થીમ પાર્ક (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં છ એકરના પ્લોટ પર બહુ જલદી વેદિક થીમ પાર્ક…
ઘોડબંદર માર્ગ પર ત્રણ પુલોનું સમારકામ: ટ્રાફિકની સમસ્યા સર્જાશે
થાણે: ઘોડબંદર માર્ગ પર કપૂરબાવડી, માનપાડા અને પાટલીપાડા આ ત્રણ પુલનું નવીનીકરણ કરવાનો નિર્ણય સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા લેવામાં આવ્યો…
સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી
શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર…
મરાઠા આરક્ષણના વિરોધી વકીલની બે કારની તોડફોડ
મુંબઈ: મરાઠા આરક્ષણના વિરોધી વકીલ ગુણરત્ન સદાવર્તેની બે કારની કથિત તોડફોડ કરવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના…
મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો
મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ…
બદનક્ષી કેસમાંથી મુક્ત કરવાની માગણી:ઉદ્ધવ-રાઉતની અરજી અદાલતે નકારી
મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ…
પારસી મરણ
મેહરા દાદી સોરાબજી દુબાશ તે મરહુમો અલામાઈ અને દાદાભાઈના દીકરી. તે મરહુમો સોલી, એમી અને મેહેલીના બહેન. (ઉં.વ. ૯૧). રહેવાનું…
હિન્દુ મરણ
ગં.સ્વ. પુષ્પાબેન મનહરલાલ શીંગાળાનું તા. ૨૬/૧૦/૨૩ના અવસાન થયેલ છે. તે જીતુભાઈ તથા વિમલભાઈ મનહરલાલના માતુશ્રી. તે પન્નાબેન પંકજભાઈ ગંધા, નેહાબેન…