મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને મારવાડીઓને કાઢી મુકાય તો મુંબઈમાં પૈસો રહે નહીં એવા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે નિવેદન કર્યા પછી ચારેતરફથી તેની આકરી ટીકા કરવામાં આવી હતી. રાજ્યપાલના નિવેદનના વિરોધમાં રવિવારે શિવસેનાના કાર્યકરોએ હુતાત્મા ચૌક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કર્યું હતું.
(અમય ખરાડે)
