હવે પંજાબના સીએમને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી મળી

ચંડીગઢઃ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિંહને મારી નાખવાની ધમકી આપી છે. આતંકવાદીએ ધમકી આપી છે કે જો પંજાબના સીએમ ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. જાનથી મારી … Continue reading હવે પંજાબના સીએમને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી મળી