વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુપતિ બાલાજીના દર્શન કરી ભગવાન પાસે શું માગ્યું?

હૈદરાબાદઃ પીએમ મોદી તેલંગાણાના 3 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી ગઇ કાલે મોડી રાત્રે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. PM મોદી સાંજે લગભગ 8 વાગ્યે તિરુપતિ નજીક રેનિંગુટા એરપોર્ટ પર ઉતર્યા હતા. રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની સાથે અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી … Continue reading વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુપતિ બાલાજીના દર્શન કરી ભગવાન પાસે શું માગ્યું?