પશ્ચિમ બંગાળ: સંદેશખાલીની પીડિતાઓને જોઈને ભાવુક થયા PM મોદી, મમતા બેનર્જીની સરકાર પર કર્યા પ્રહાર

પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન સંદેશખાલી પાસેના બારાસાતમાં યોજાયેલા નારી શક્તિવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા અને સંદેશખાલીમાં થયેલી ઘટના માટે રાજ્યની મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના રાજના તે થઈ રહ્યું છે તે ઘોર પાપ છે. તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં … Continue reading પશ્ચિમ બંગાળ: સંદેશખાલીની પીડિતાઓને જોઈને ભાવુક થયા PM મોદી, મમતા બેનર્જીની સરકાર પર કર્યા પ્રહાર