પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારથી કર્ણાટકના પ્રવાસે

બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાને સંબોધવા માટે ૨૦ એપ્રિલના શનિવારે કર્ણાટકમાં હશે, એમ ભાજપ ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના રાજ્ય સંયોજક અને રાજ્યના મહાસચિવ વી સુનીલ કુમારે બુધવારે જણાવ્યું હતું.રાજ્ય મહાસચિવ સુનીલ કુમારના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં જાહેર સભા પેલેસ ગ્રાઉન્ડમાં થશે અને તેની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ … Continue reading પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારથી કર્ણાટકના પ્રવાસે