Patanjali ad case: ‘DMR એક્ટનો નિયમ 170 કેમ રદ કર્યો?’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને IMAનો પણ ઉધડો લીધો

નવી દિલ્હી: પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved)ની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ આજે કેન્દ્ર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ કરેલી કાર્યવાહી અંગે સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પૂછ્યું કે શા માટે સરકારે ડ્રગ્સ એન્ડ મેજિકલ રેમેડીઝ(DMR) એક્ટનો નિયમ 170 રદ કરવામાં આવ્યો? જે દવાઓની “જાદુઈ” ક્ષમતાઓની જાહેરાતો … Continue reading Patanjali ad case: ‘DMR એક્ટનો નિયમ 170 કેમ રદ કર્યો?’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને IMAનો પણ ઉધડો લીધો