Sandeshkhali: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનું પ્રતિનિધિમંડળ સંદેશખાલીની મુલાકાત લેશે

કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં તૃણમુલ કોંગ્રેસ(TMC) કાર્યકર્તાઓ કથિત રીતે મહિલાઓનું જાતીય શોષણ કરતા હોવાના આરોપ લાગ્યા બાદ આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. એવામાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) નું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે ગુરુવારે સંદેશખાલીની મુલાકાત લેશે અને સ્થાનિક લોકો સાથે વાત કરશે.રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ માટેના … Continue reading Sandeshkhali: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનું પ્રતિનિધિમંડળ સંદેશખાલીની મુલાકાત લેશે