બિહારમાં 6 દિવસમાં કરોડથી વધુ ‘આયુષ્યમાન ભારત’ કાર્ડ જારી

પટણાઃ બિહારમાં બીજી માર્ચથી છ દિવસના વિશેષ અભિયાન દરમિયાન ‘આયુષ્યમાન ભારત’ પ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ ૧ કરોડથી વધુ આરોગ્ય કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, એમ નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું.રાજ્યની એનડીએ સરકારે આયુષ્યમાન યોજના હેઠળ રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને દર વર્ષે રૂા. ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવાનું નક્કી કર્યું છે, … Continue reading બિહારમાં 6 દિવસમાં કરોડથી વધુ ‘આયુષ્યમાન ભારત’ કાર્ડ જારી