સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી

જલપાઈગુડી: સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને ભ્રષ્ટાચારને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર જવાબ આપતાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આકરી ટીકા કરતાં ભારપુર્વક જણાવ્યું હતું કે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરનારા સામે ટીએમસી અને તેમની સરકાર દ્વારા આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે.જલપાઈગુડીમાં રેલીને સંબોધિત કરતાં મમતા બેનરજીએ કહ્યું … Continue reading સંદેશખાલીની મહિલાઓ પર અત્યાચાર બાબતે મોદીની ટિપ્પણી પર મમતાએ ટીકા કરી