મમતાના નેતૃત્વમાં બંગાળમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છેઃ સંદેશખાલી મામલે બીજુ શું બોલ્યા રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ પ. બંગાળના સંદેશખાલી મામલો આજકાલ ઘણો સમાચારમાં ચમકી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે અને આ મામલે બધા જ સ્તબ્ધ છે. સંદેશખાલીની મહિલાઓએ તૃણમુલ કૉંગ્રેસના તાકતવર નેતા શેખ શાહજહાં પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. શેખ શાહજહાં ગાયબ થઇ ગયો છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે. … Continue reading મમતાના નેતૃત્વમાં બંગાળમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છેઃ સંદેશખાલી મામલે બીજુ શું બોલ્યા રવિશંકર પ્રસાદ