Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી

નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi liquor policy) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કોભાંડ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને ભારત રાષ્ટ્ર સમિતિ(BRS) નેતા કે. કવિતા(K Kavita) તેમજ ચેનપ્રીત સિંહને કોર્ટે રાહત આપી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેયની જ્યુડીશીયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. કેજરીવાલ, કવિતા અને ચેનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા … Continue reading Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી