જયપુરમાં ભીષણ આગમાં પાંચના મોત, બિહારનો પરિવાર ત્રણ બાળકો સાથે જીવતો સળગી ગયો

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાંથી એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. અહીં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.જયપુરના વિશ્વકર્મા ખાતે એક દુઃખદ અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી … Continue reading જયપુરમાં ભીષણ આગમાં પાંચના મોત, બિહારનો પરિવાર ત્રણ બાળકો સાથે જીવતો સળગી ગયો