કૉંગ્રેસ સંપત્તિનો એક્સ-રે કાઢીને ‘પસંદગીના’ લોકોને વહેંચી દેશે: વડા પ્રધાન મોદી

જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખવામાં આવેલા સંપત્તિના ફેરવિતરણના મુદ્દાને સ્પર્શ કરતાં મંગળવારે રાજસ્થાનના ટોંકમાં કહ્યું હતું કે કૉંગ્રેસે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ ઘણું ઊંડું કાવતરું કરીને લોકોની સંપત્તિ છીનવીને તેને પસંદગીના લોકોને વિતરિત કરી નાખવા માગે છે.આ … Continue reading કૉંગ્રેસ સંપત્તિનો એક્સ-રે કાઢીને ‘પસંદગીના’ લોકોને વહેંચી દેશે: વડા પ્રધાન મોદી