હવે માત્ર બે દિવસ બાકી, કોંગ્રેસ વધારી રહી છે સસ્પેન્સ, અમેઠી રાયબરેલી પર ક્યારે લેવાશે નિર્ણય?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે નામાંકન શરૂ થઈ ગયું છે. તેની છેલ્લી તારીખ ત્રીજી મેં છે. આમ છતાં કોંગ્રેસ પાર્ટી અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારોની જાહેરાત કરી શકી નથી. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ઉમેદવારી નોંધાવી છે. રાજકીય વર્તુળોમાં લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીની એવી તે શું મજબૂરી … Continue reading હવે માત્ર બે દિવસ બાકી, કોંગ્રેસ વધારી રહી છે સસ્પેન્સ, અમેઠી રાયબરેલી પર ક્યારે લેવાશે નિર્ણય?