ચારધામ યાત્રાએ તોડ્યો રેકોર્ડ, કેદારનાથ, બદ્રીનાથ ધામમાં ભક્તોની આટલી મોટી ભીડ એકઠી થઈ

દહેરાદૂનઃ હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા તો રાખે જ છે. આ જ કારણ છે કે દર વર્ષે આ ધામોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીનો સમાવેશ થાય છે. આ ચારધામની સાથે, અન્ય પ્રખ્યાત હિંદુ … Continue reading ચારધામ યાત્રાએ તોડ્યો રેકોર્ડ, કેદારનાથ, બદ્રીનાથ ધામમાં ભક્તોની આટલી મોટી ભીડ એકઠી થઈ