અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, EDની કસ્ટડીમાં સુગર લેવલ ઘટીને 46 થયું

દિલ્હી શરાબ પોલીસી કૌભાંડમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. આમ આદમી પાર્ટીના કન્વિનર કેજરીવાલનું સુગર લેવલ વધી ગયું છે. ડાયાબિટીસથી પિડીત અરવિંદ કેજરીવાલ હાલ ઈડીની કસ્ટડીમાં છે અને તેમની તબિયત સતત બગડી રહી હોવાનું સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 મીલીગ્રામ … Continue reading અરવિંદ કેજરીવાલની તબિયત લથડી, EDની કસ્ટડીમાં સુગર લેવલ ઘટીને 46 થયું