Arvind Kejriwal Judicial Custody: CM કેજરીવાલે જેલમાં માગી આ વસ્તુઓ…

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલી દીધા છે. તેમને હવે 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો તિહાર લઈ જવાની માંગ કરી છે.કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે માંગ કરી છે કે … Continue reading Arvind Kejriwal Judicial Custody: CM કેજરીવાલે જેલમાં માગી આ વસ્તુઓ…