અનિલ અંબાણીની નાદાર કંપની હવે હિન્દુજાને હવાલે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે અનિલ અંબાણીની દેવામાં ડુબેલી કંપની રિલાયન્સ કેપિટલ માટેના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંકના આ પગલાથી હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)દ્વારા રિલાયન્સ કેપિટલના અધિગ્રહણનો માર્ગ સાફ થઈ ગયો છે. દરમિયાન, રિલાયન્સ કેપિટલના ટ્રેડિંગ પર ફરી એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. BSE ઇન્ડેક્સ પર ટ્રેડિંગ રિસ્ટ્રિક્ટેડનો મેસેજ દેખાય … Continue reading અનિલ અંબાણીની નાદાર કંપની હવે હિન્દુજાને હવાલે