આગ્રામાં રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે અખિલેશ યાદવ, જાણો તે શા માટે મહત્વપૂર્ણ છે?

લખનઊઃ સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ 25 ફેબ્રુઆરી, રવિવારે બપોરે ઉત્તર પ્રદેશના આગ્રામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચેની મડાગાંઠ ઉકેલાયા બાદ આ વિકાસ થયો છે.બંને પક્ષ વચ્ચેો થયેલી સમજૂતિ મુજબ સપા 63 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 17 … Continue reading આગ્રામાં રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે અખિલેશ યાદવ, જાણો તે શા માટે મહત્વપૂર્ણ છે?