Homeમરણ નોંધમુસ્લિમ મરણ

મુસ્લિમ મરણ

મુસ્લિમ મરણ

અમીનાબાઈ મોહંમદઅલી શેઠના તે ઝવઝતે અબ્બાસભાઈ નોમાનભાઈ ફતેહીના બૈરો ૬-૧-૨૩ના રોજ ગુજરી ગયા છે. તે મોય્યદભાઈ, ઝહીરભાઈ, નજીબભાઈ, ફતેહીના માસાહેબા. તે નફીસાબાઈ ચટપટ અને ઉમ્મેઆઈમન મુરધાના સાસુમા. તે અબ્બાસ આમીર શાજીન શોહેબ મસાની અને જીનલ ફતેહીના દાદીમા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular