મુસ્લિમ મરણ
અમીનાબાઈ મોહંમદઅલી શેઠના તે ઝવઝતે અબ્બાસભાઈ નોમાનભાઈ ફતેહીના બૈરો ૬-૧-૨૩ના રોજ ગુજરી ગયા છે. તે મોય્યદભાઈ, ઝહીરભાઈ, નજીબભાઈ, ફતેહીના માસાહેબા. તે નફીસાબાઈ ચટપટ અને ઉમ્મેઆઈમન મુરધાના સાસુમા. તે અબ્બાસ આમીર શાજીન શોહેબ મસાની અને જીનલ ફતેહીના દાદીમા.