મધ્ય રેલવેમાં 5-6th લાઈનનું કામ બે તબક્કામાં કરાશે, પણ પ્રવાસીઓને ક્યારે મળશે રાહત?

મુંબઈ: મધ્ય રેલવે દ્વારા લોકલ ટ્રેનની સેવામાં વધારો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કુર્લા દરમિયાન પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન નાખવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનું કામકાજ બે તબક્કામાં પૂરું કરવામાં આવશે. જોકે, નવી લાઈન સીએસએમટી અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, તેનાથી સમગ્ર કોરિડોરમાં ટ્રેનની … Continue reading મધ્ય રેલવેમાં 5-6th લાઈનનું કામ બે તબક્કામાં કરાશે, પણ પ્રવાસીઓને ક્યારે મળશે રાહત?