શરદ પવારની ભાજપ સાથેની યુતિ કેમ અટકી?

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીએ ભાજપ સાથે યુતિ કરવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા હતા એવું અત્યાર સુધી સતત રાજકીય નિરીક્ષકો કહી રહ્યા હતા અને હવે તે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નવી વાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થઈ રહ્યું હતું ત્યારે એનસીપીએ સરકારમાં સામેલ થવું જોઈએ અને તે માટે ભાજપ સાથે યુતિ … Continue reading શરદ પવારની ભાજપ સાથેની યુતિ કેમ અટકી?