Western Railway: ગોખલે પુલને કારણે પશ્ચિમ રેલવેનું સમય પત્રક બદલાતા મુસાફરો હેરાન

મુંબઇ: મુંબઇ મહાનગર પાલિકા દ્વારા અંધેરીના ગોખલે પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ઝડપથી અને સારી રીતે થાય તે માટે પશ્ચિમ રેલવેના ટાઇમટેબલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પણ આ બદલાયેલા ટાઇમટેબલને કારણે મુસાફરોને ભારે કનડગત થઇ રહી છે. પશ્ચિમ રેલવે લાઇન પર ચર્ચગેટની દીશામાં ટ્રેન આજે 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે. … Continue reading Western Railway: ગોખલે પુલને કારણે પશ્ચિમ રેલવેનું સમય પત્રક બદલાતા મુસાફરો હેરાન