એકનાથ શિંદે જૂથના દિગ્ગજ નેતાએ નવનીત રાણા વિરુદ્ધ મોરચો ખોલ્યો

અમરાવતી: હાલ અમરાવતીના અપક્ષ સાંસદ તરીકે દબદબો ધરાવતા નવનીત રાણાને ભાજપે અમરાવતી ખાતેથી ટિકીટ આપી છે અને ભાજપના આ નિર્ણય બાદ અમરાવતીમાં મોટો રાજકીય જુવાળ ફાટી નીકળ્યો છે, જેના કારણે ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઇ છે.પહેલાથી જ મહાયુતિને ટેકો આપી રહેલા પ્રહાર જનશક્તિ પાર્ટીના બચ્ચુ કડુએ રાણાની ઉમેદવારીનો અસ્વીકાર કરી તેમનો પ્રચાર ન કરવાની … Continue reading એકનાથ શિંદે જૂથના દિગ્ગજ નેતાએ નવનીત રાણા વિરુદ્ધ મોરચો ખોલ્યો