શંકાશીલ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ જર્જરિત મકાનમાં દાટ્યો

થાણે: શંકાશીલ પતિએ ગળું દબાવી પત્નીની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીના જર્જરિત મકાનમાં દાટી દીધો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીની કબૂલાત પછી મહિલાનો કોહવાયેલો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.ગણેશપુરી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ધર્મરાજ સોનકેએ જણાવ્યું હતું કે અંબરનાથમાં રહેતી જ્યોત્સ્ના શેલાર (27) પાંચમી માર્ચે અચાનક … Continue reading શંકાશીલ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ જર્જરિત મકાનમાં દાટ્યો