….તો શિંદે જૂથ મહારાષ્ટ્રમાં લોકસભાની આટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે!

મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં સીટ બાબતે રાજકીય પક્ષો દ્વારા વિવિધ જાહેરાત અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ સોમવારે શિવસેના શિંદે જૂથના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિંદે જૂથ લોકસભા ચૂંટણીમાં 18 સીટ પર લડશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.શિંદે જૂથના એક વરિષ્ઠ નેતાએ … Continue reading ….તો શિંદે જૂથ મહારાષ્ટ્રમાં લોકસભાની આટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે!