એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવીને તેમને જેલમાં નાખવા માટે ભાજપ પ્રયત્નો કરી રહી હતી, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કર્યા છે. થોડા સમય પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ભાજપના પ્રધાનોને જેલમાં નાખવા માટે મહાવિકાસ આઘાડીના નેતાઓએ કાવતરું રચ્યું હતું. શિંદેના આ આરોપ સામે … Continue reading એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો